Old Student Course Qualification Requirements

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.

There are a number of special courses for old students in this tradition of Vipassana meditation practice. These courses have certain requirements which an old student must meet in order to qualify for admission. The basic qualification requirements are as follows:


1-Day or 3-Day Old Student Course

Completion of at least one 10-Day course with Goenkaji or one of his assistant teachers. Those practicing energetic healing on others should not attend. Should be trying to keep all precepts to the best of one's ability.


Satipaṭṭhāna Sutta Course

જૂના સાધકો માટે સતિપટ્ઠાન સૂત્ર શિબિરમાં બેસવા જરૂરી યોગ્યતાઓ

  • ઓછામાં ઓછી ત્રણ 10 દિવસીય શિબિરો ગોએંકાજી અથવા તેમના સહાયક આચાર્યો સાથે બેસેલી હોવી જોઈએ. આમાં સેવા આપેલી શિબિરોનો સમાવેશ નથી.

  • ઓછામાં ઓછું એક વર્ષથી એસ.એન. ગોએંકા દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છે.

  • ગોએંકાજી અથવા તેમના સહાયક આચાર્યો સાથેની તમારી છેલ્લી શિબિર પછી અન્ય કોઈ સાધના પધ્ધતિનો અભ્યાસ નથી કર્યો.

  • દરરોજની સાધના જાળવવા પ્રયત્નશીલ છે, ઓછામાં ઓછું શિબિર માટે અરજી કરી છે ત્યારથી

  • પાંચ શીલનું પાલન કરવા પ્રયત્નશીલ છે, ઓછામાં ઓછું શિબિર માટે અરજી કરી છે ત્યારથી


ગંભીર જૂના સાધકો માટે સ્વયં શિબિર

Self-courses are for serious old students who have completed at least three 10-Day courses - the most recent being within the last two years. There are no teachers present, no student managers, no noon interviews, and no question/answer sessions at the end of the day. The evening audio discourses are required, and the students attending are responsible for playing the tape at 7pm.

Students are expected to follow the same time-table as a regular 10-Day course. Follow all the rules and regulations (noble silence, 8 precepts, etc.) while at the center. Have not practiced any other techniques since your last course with Goenkaji or one of his assistant teachers. Trying to maintain daily two-hour practice since last 10-Day course. Trying to maintain the five precepts to the best of one's ability. Permission must be granted from an assistant teacher to attend the course.


Special 10-Day Course for Old Students

  • ગંભીર જૂનો સાધક હોવો જોઈએ જે આ પધ્ધતિ પ્રત્યે પ્રતિબધ્ધ છે.
  • ઓછામાં ઓછી પાંચ 10 દિવસીય શિબિરો ગોએંકાજી અથવા તેમના સહાયક આચાર્યો સાથે પૂર્ણ કરી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કરી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી એક 10 દિવસીય શિબિરમાં સેવા આપી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછું બે વર્ષથી દરરોજ બે કલાકની સાધના કરતા હોય.
  • ઓછામાં ઓછું એક વર્ષથી પ્રાણી હત્યા, જાતીય સંબંધી દુરાચાર, નશીલા પદાર્થોનું સેવન થી દૂર રહ્યા હોય અને બીજા શીલોનું પાલન પોતાની શ્રેષ્ઠ ક્ષમતા અનુસાર કર્યું હોય.
  • દીર્ઘ શિબિરમાં બેસવા માટે જીવનસાથીનું સમર્થન હોય.


14-Day Gratitude Course

14-દિવસીય કૃતજ્ઞતા શિબિરનીઆવશ્યકતાઓ છે:

  • જૂનો ગંભીર સાધક હોવો જોઈએ જે ધર્મ સેવા આપવામાં સક્રિય હોય.
  • અનન્ય ભાવથી ફક્ત વિપશ્યનાની પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ (અન્ય કોઈ ધ્યાન સાધનાની પ્રેક્ટિસ કર્યા વિના).
  • ઓછામાં ઓછું ત્રણ 10 - દિવસીય અને એક સતિપટ્ઠાન શિબિર બેઠો હોવો જોઈએ.
  • પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ પાંચ શીલનું પાલન કરવા પ્રયત્નશીલ હોવો જોઈએ.
  • છેલ્લી 10 - દિવસીય શિબિરથી દરરોજ બે કલાક પ્રેક્ટિસ કરવા પ્રયત્નશીલ હોવો જોઈએ.
  • સ્થાનીય આચાર્યની ભલામણ હોવી જોઈએ.


20-Day Course

  • ગંભીર જૂનો સાધક હોવો જોઈએ જે આ પધ્ધતિ પ્રત્યે પ્રતિબધ્ધ છે.
  • ઓછામાં ઓછી પાંચ 10 દિવસીય શિબિરો ગોએંકાજી અથવા તેમના સહાયક આચાર્યો સાથે પૂર્ણ કરી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કરી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી એક 10 દિવસીય શિબિરમાં સેવા આપી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછું બે વર્ષથી દરરોજ બે કલાકની સાધના કરતા હોય.
  • ઓછામાં ઓછું એક વર્ષથી પ્રાણી હત્યા, જાતીય સંબંધી દુરાચાર, નશીલા પદાર્થોનું સેવન થી દૂર રહ્યા હોય અને બીજા શીલોનું પાલન પોતાની શ્રેષ્ઠ ક્ષમતા અનુસાર કર્યું હોય.
  • છેલ્લી બેસેલી દીર્ઘ શિબિર પછી ઓછામાં ઓછો છ મહિનાનો ગાળો.
  • દીર્ઘ શિબિર અને અન્ય શિબિર વચ્ચે દસ દિવસનો ગાળો.
  • દીર્ઘ શિબિરમાં બેસવા માટે જીવનસાથીનું સમર્થન હોય.


30-Day Course

  • ગંભીર જૂનો સાધક હોવો જોઈએ જે આ પધ્ધતિ પ્રત્યે પ્રતિબધ્ધ છે.
  • ઓછામાં ઓછી છ 10 દિવસીય શિબિરો ગોએંકાજી અથવા તેમના સહાયક આચાર્યો સાથે પૂર્ણ કરી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કરી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી એક 20 દિવસીય શિબિર કરી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી એક 10 દિવસીય શિબિરમાં સેવા આપી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછું બે વર્ષથી દરરોજ બે કલાકની સાધના કરતા હોય.
  • ઓછામાં ઓછું એક વર્ષથી પ્રાણી હત્યા, જાતીય સંબંધી દુરાચાર, નશીલા પદાર્થોનું સેવન થી દૂર રહ્યા હોય અને બીજા શીલોનું પાલન પોતાની શ્રેષ્ઠ ક્ષમતા અનુસાર કર્યું હોય.
  • છેલ્લી બેસેલી દીર્ઘ શિબિર પછી ઓછામાં ઓછો છ મહિનાનો ગાળો.
  • દીર્ઘ શિબિર અને અન્ય શિબિર વચ્ચે દસ દિવસનો ગાળો.
  • દીર્ઘ શિબિરમાં બેસવા માટે જીવનસાથીનું સમર્થન હોય.
  • પહેલી 30 દિવસીય શિબિર માટે, છેલ્લી 20 દિવસીય શિબિર પછી ઓછામાં ઓછી એક સામાન્ય 10 દિવસીય શિબિરમાં બેઠા હોવા જોઈએ.


45-Day Course

  • ગંભીર જૂનો સાધક હોવો જોઈએ જે આ પધ્ધતિ પ્રત્યે પ્રતિબધ્ધ છે.
  • સહાયક આચાર્યો અને જેઓ ધર્મ સેવામાં જોડાએલા છે તેમના માટે મર્યાદિત.
  • ઓછામાં ઓછી સાત 10 દિવસીય શિબિરો ગોએંકાજી અથવા તેમના સહાયક આચાર્યો સાથે પૂર્ણ કરી હોવી જોઈએ.
  • એકમાત્ર આ પધ્ધતિનો અભ્યાસ ઓછામાં ઓછું છેલ્લા ત્રણ વર્ષથી કરતા હોય.
  • ઓછામાં ઓછી બે 30 દિવસીય શિબિરો કરી હોવી જોઈએ.
  • ઓછામાં ઓછું બે વર્ષથી દરરોજ બે કલાકની સાધના કરતા હોય.
  • ઓછામાં ઓછું એક વર્ષથી પ્રાણી હત્યા, જાતીય સંબંધી દુરાચાર, નશીલા પદાર્થોનું સેવન થી દૂર રહ્યા હોય અને બીજા શીલોનું પાલન પોતાની શ્રેષ્ઠ ક્ષમતા અનુસાર કર્યું હોય.
  • છેલ્લી બેસેલી દીર્ઘ શિબિર પછી ઓછામાં ઓછો છ મહિનાનો ગાળો.
  • દીર્ઘ શિબિર અને અન્ય શિબિર વચ્ચે દસ દિવસનો ગાળો.
  • દીર્ઘ શિબિરમાં બેસવા માટે જીવનસાથીનું સમર્થન હોય.
  • પહેલી 45 દિવસીય શિબિર માટે, પહેલી 30 દિવસીય શિબિર પછી ઓછામાં ઓછી એક સામાન્ય 10 દિવસીય શિબિરમાં બેઠા હોવા જોઈએ.
  • બધીજ સ્વીકૃતિઓ 30મા દિવસ સુધી કામ ચલાઉ.

  • 60 દિવસીય શિબિર

    સ્વીકૃતિ આમના માટે મર્યાદિત:

    1. સક્રિય સહાયક આચાર્યો જેઓ ઓછામાં ઓછી બે 45 દિવસીય શિબિર બેઠા છે અને વર્ષમાં ઓછામાં ઓછું ચાર 10 દિવસીય શિબિરોનું સંચાલન કરે છે.
    2. જેઓ એ.ટી. પ્રશિક્ષણમાં દાખલ થવાના છે અથવા જેમનું નામ નોંધાયું છે, બે 45 દિવસીય શિબિર બેઠા છે, છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછી ચાર શિબિરોમાં સેવા આપી છે અને /અથવા દૈનિક ધર્મ સેવામાં ઊંડાણથી જોડાયેલા છે.
    3. અમુક ક્ષેત્રોમાં, અસામાન્ય અપવાદ રૂપે, સહાયક આચાર્ય ના હોય તેવાઓ ને સ્વીકૃતિ આપી શકાય જો તેઓએ બે 45 દિવસીય શિબિર પૂર્ણ કરી હોય, વાર્ષિક ચાર 10 દિવસીય શિબિરોમાં સેવા આપી હોય અને/અથવા દૈનિક ધર્મ સેવામાં ઊંડાણથી જોડાયેલા છે.


    The above are minimum requirements and not a guarantee of admission. Application for admission to each of the 10-Day Special Course, 14-Day Gratitude Course, 20-Day Course, 30-Day Course, 45-Day Course and the 60-Day Course must include a recommendation from an Assistant Teacher who knows you well and a Full teacher from the student’s local area.